પોસ્ટ્સ

ગાંધીજી નું જીવન ચરિત્ર

છબી
ગાંધીજી નું જન્મ  :     ગાંધીજી નું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું .મહાત્મા ગાંધી જી નો જન્મ 2 ઓક્ટોમ્બર 1869 ના રોજ ગુજરાત રાજ્યના પોરબન્દર જિલ્લામા થયો હતો .તેમને પિતાશ્રી નુંનામ કરમ ચંદ  હતું તેઓ પોરબન્દર દીવાન હતા. અને માતા પૂતળી બાઈ એ ધાર્મિક મહિલા હતા. ગાંધીજી જીવનમાં તેમની ખુબજ પ્રભાવ પડ્યો હતો.   ગાંધીજી નું બાળપણ   ગાંધીજી નો વિવાહ  13 વર્ષની નાની ઉંમર થયો હતો .તે તેમની સમયે પત્ની ની ઉંમર 14 વર્ષ ની હતી. જયારે તેમને પ્રથમ પુત્ર નો જન્મ થયો ત્યારે ગાંધીજી ની ઉંમર 15 વર્ષ ની હતી .તયારે તેમને પિતાજી કરમ ચંદ અવસાન  1885 માં થયું હતું. મોહન ગાંધી અને કસ્તુરબાઈ નો પુત્રો ચાર હતા .. 1..હરિલાલ ગાંધી 2.મણીલાલ ગાંધી 3..રામદાસ ગાંધી 4.. દેવદાસ ગાંધી  નવેમ્બર 1887 માં ગાંધીજી એ મેટ્રિક પરીક્ષા પાસ કરીને અને જાન્યુઆરી 1888મા તેમને ભાવનગર ની સામલદાસ કોલેજ માં એડમેસીન મેળવ્યું હતું . ત્યાંથી તેમને ડિગ્રી પ્રાપ્ત કરી હતી .. વિદેશ માં શિક્ષણ અને વકીલાત :- nbsp; મોહનદાસ તેમને પરિવાર માં સૌથી વધારે ભણેલા હતા . તેથી તેમને પરિવારો એવું માનતા હતા કે તેમના પિતાનો ઉતરાધિકારી બની સકે તેમ છે .

સરદાર વલ્લભાઈ પટેલ જીવન ચરિત્ર

છબી
  સરદાર પટેલ નું બાળપણ   : -     ભારત ના લોખંડી પુરુષ સરદાર વલ્લભાઈ પટેલ નો જન્મ 31 ઓક્ટોબર 1875 ના રોજ નડિયાદ ખાતે તેમને મોસાળ માં થયો હતો .મૂળ વતન ખેડા જિલ્લા નું કરમસદ ગામ છે .તેમના પિતા ઝવેરલાલ એ સામાન્ય ખેડૂત અને માતા લાડબાઇ એ સામાન્ય મહિલા હતા .સરદાર વલ્લભાઈ પટેલ એ તેમનું ચોથું સન્તાન હતા .બાળપણ થી ખુબ જ મહેનતુ હતા . તેઓ બાળપણ થી જ ખેતીવાડી માં તેમના પિતા ની મદદ કરતા. બાળપણ થી જ તેમના પરિવારે તેમના પર શિક્ષણ નો ભાર્ આપ્યો હતો . જોકે તેમના માત્ર 16 વર્ષ ની ઉમર જ લગ્ન કરી દેવા આવ્યા હતા .પરંતુ તેમના અભ્યાસ કોઈ પણ રુકાવટ ન આવા દીધી અને 22 વર્ષ ની ઉંમર મેટ્રિક્સ પરિક્ષા પાસ કરી . અને તેમના માતા પિતા ને એવી અપેક્ષા હતી કે તેઓ નાના મોટી  કોઈ પણ નોકરી કરિ ને ગુજરાન ચલાવી લેસે પણ તેમના પરિવાર થી દૂર રહી ને તેમને વકીલ બનવું હતું .તેથિ તેઓ તેમના પરિવાર થી દૂર રહી ને બીજા વકીલો પાસે થી ઉછીને પુસ્તકો લઈ  ને વાંચતા હતા .1910 માં તેઓ વકીલાત માટે ઈગ્લેન્ડ ગયા અને 1913 માં વકીલાત ની પદવિ મેળવી ને ભારત પાછા ફર્યા અને ત્યારબાદ તેઓ મહાત્મા ગાંધી ની પ્રેણા લઈ ને આઝાદી લડત માં  ઝપ્લાવ્યુ . સરદ

સ્વામી વિવેકાનંદ જીવન પરિચય

છબી
સ્વામી વિવેકાનંદ પ્રારભીક  જીવન અને શિક્ષણ  સ્વામી વિવેકાનંદ નો જન્મ બ્રિટીશ સરકાર દરમિયાન 12 જાન્યુઆરી 1863 ના રોજ થયો હતો .નરેન્દ્ર નાથ દત્ત તરીકે કોલકતા માં થયો હતો.તેઓ કોલકતા ના બઁગાલિ પરિવાર માંથી હતા . વિશ્વનાથ દત્ત એ સફળ વકીલ અને વિવેકાનંદ ના પિતા હતા. ભુવેશ્વરી એ વિવેકાનંદ ની માતા હતી, એક. મજબૂત પત્ર અને ઊંડી ભક્તિ સાથે ના સારા ગુણો  હતા . તે એક સ્ત્રી હતી તે ભગવાન પર વિશ્વાશ કરતી હતી અને તેની તેના પુત્ર પર ઘણી અસર થઈ હતી .તેમને 8 વર્ષ ની ઉંમરે ઇસ્વર ચાંદ્રા વિધા પીટ માં સાગર સન્થા માં પ્રવેશ મેળવ્યો ,તે પછી તેઓ કોલકતા કોલેજ માં અભિયાશ કર્યો હતો .તેઓ 1984 માં કોલકતા ખાતે  ડિગ્રી મેળવ્યી હતી.. ગ્રેજ્યુસન પૂર્ણ થયું હતું ..  વિવેકાનંદ નો જન્મ યોગ્ય સ્વભાવ સાથે થયો હતો ,તેઓ હમેશા ધ્યાન કરતા હતા જે તેમની માનસિક શક્તિ પ્રદાન કરતા હતા. તેઓ ની નાનપણ થી જ યાદ શક્તિ મજબુર હતી ,તેથી તો શાળા  તમામ શિક્ષણ ઝડપથી સમજી લેતા હતા . તેમને એ ઇતિહાસ , સઁસ્કૃત , બઁગાળ  સાહિતીય , અને પક્ષિમ ફિલોસોપી વર્ગ ના વિશે તમામ જ્ઞાન મેળવ્યું હતું . તેઓ ભગવત ગીતા ,રામાયણ, વેદ ,ઉપનિષદ અને માહભારત  જેવા હિન્દુ ગ

ગામડું પણ વિલેજ થઈ ગયું ....

છબી
      ગામડાના લોકો માણસાઈ ,એનું ભોળાપણ ,એની ખુમારી ,અને તેને સામે માલે તો મલકવું ,એનો પહેરવેશ ,એ ધુળીયો માર્ગ ,એ નદીઓ નો આરો ,એ કુવા ના પાણી ,એ સંધ્યા ની આરતી ,એ વેલી સવાર ના પ્રભાતિયાં , એ ગાયુ નું ધણ , એ રોટલા ડુંગળી અને મીઠા નું ભાતુ ,એ છાય ની દોણી , એ વલોનાનું માખણ ,એ ભામ  ભરતી ભેંશ ,એ બળદ ગાડા ની ચિયારી ,એ. માથે બળતણ નો ભારો , અને માટીનુ બનાવેલ પાણીયારું એ ગામડાના લોકો આનંદ માણે છે .     એ પાણી ની હેલ , એ ધૂલિયામાં છબછબીઓ  , એ ફાટેલા લૂગડાં નો ચાડિયો, એ રાત્રે શિયાળ નો અવાજ , એ મોરલાનો ટહુકારો , એ ગોફેણ નો ઘા , એ તાજા દૂધ નો માવો , એ મહેમાન ગતિ ,એ ટોપરા પાક નો લાડવો , એ ટ્રેક્ટર કે તેમા જાન , એ મીઠા મોઢા કરવાનો જમણવાર ,એ લીમડાનો છાંયો , એ વડની  વડવાઈ ,એ આંબલી પીપળી , એ સીરામણ એ વાળું , એ બાવળ ની સિંગુ , એ લીમડાની લીબોળી ,  એ બાવળ ના કંટા,  એ આંબા ની કેરી , એ વડ ના ટેટા ,એ નદી ના ઢબુકા , વરસાદ ની મજા ,  એ લગ્ન ના ગીતો , એ વરરાજા ની મોજ , એ દેશી કાનુડો , એ રાત્રી ની મજા અને , લગ્ન ના ગીતો , એ મોહનથાળ ના બટાકા .બકજ              એ દિવાળી ની નવી જોડી ના કપડાં , એ હોળી ને ચોરેલ ના લાકડ

ઓગસ્ટમાં આટલા દિવસો સુધી બેંકો રહેશે બંધ

છબી
ઓગસ્ટમાં આટલા દિવસો સુધી બેન્કો રહશે બંધ : તમામ બેંકો વપરાસ કર્તાઓ માટે મહત્વ પૂર્ણ સમાચાર જો બેંક સબંધિત કોઈ કામ હોય તો તેને જલ્દી પૂર્ણ કરો કારણ કે ઓગસ્ટમા બેંકો 14 દિવસ બંધ રેહવાની છે  આનાથી ગ્રાહકોને બેંકો ને લગતા કામ અસર પડી સકે છે ,જો કે ઓનલાઇન સેવાઓ ગૂગલે પે , ફોન પે, પેટિયમ અને ઇન્ટરનેટ સેવાઓ ચાલુ રહશે , પરંતુ ચેક બુક / પાસબુકના કામ  ને અસર થઈ સકે છે  ઓગસ્ટમાં આટલા દિવસો સુધી બેન્કો રહશે બંધ :- રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ની રજાઓની યાદી અનુસાર ઓગસ્ટ માં શનિવાર અને રવિવાર સહિત કુલ 14 દિવસો બેંકો બંધ રહેશે .ઓગસ્ટ માં મહિનામાં 4 રવિવાર છે .જયારે બીજા અને ચોથા રવિવારે બેંકો ની રજા હોય છે , એટલે 6 રજાઓ આખા દેશમાં નીચ્ચિત છે . આ રજાઓ માંથી કેટલીક દેશભરની બેંકો ને લાગુ પડશે ,જયારે કેટલીક ચોક્કસ રાજ્યો અને પ્રદેશો ને લાગુ પડશે .બેંકો દર મહિનાના  પ્રથમ અને ત્રીજા શનિવાર ખુલ્લી હોય છે . આ બેંકો ની કેટલીક રજાઓ રાજ્ય વિશિષઠ હશે અને રાષ્ટીય રજાઓ દરમિયાન ,દેશભરની બેંકો બંધ રહશે. ઓનલાઇન સેવાઓ ચાલુ રહશે :- યુપીઆઇ ,મોબાઈલ બેન્કિંગ અને ઇન્ટરનેટ બેન્કિંગ જેવી ડીઝીટલ સેવાઓ પર બેંક રજાઓની કોઈ અસર નથી ,ય

હવામાનન ની આગાહી કરનાર અંબાલાલ કોણ છે ? / તે કેવી રીતે હવામાન નિષ્ણાત બન્યા / તેઓની ધરપકડ શા માટે કરવામાં આવી હતી

છબી
આંબલાલ કોણ છે ? તે કેવી રીતે નિષ્ણિત બન્યા અને તેઓની ધરપકડ સા માટે કરવામાં આવી હતી ? આજે વરસાદ ની આગાહી સાભળતા ત જ આંબલાલ નું નામ યાદ આવે  છે. ગુજરાત રાજ્યામા આંબલાલ પટેલ હવામાન નિષ્ણાત તરીખે જાણીતા છે .તેઓ જોઈતિષ શાસ્ત્ર માં પણ રસ ધરાવે છે .મેઘમહોદય ગ્રન્થ , વારાહી સંહિતા અને વરસાદનો વરતારો જેવા ગ્રન્થોની અભ્યાસ કરી ને જોઈતિષ તીસ દષ્ટીય એ હવામાંન અંગેની આગાહી કેવી રિતે કરવુ તેનું જ્ઞાન પ્રપ્ત કર્યું છે .આજે આપણે આ લેખ માં અંબાલાલ પટેલ કોણ છે ? તેઓનો અભ્યાસ કેટલો છે ?તેઓની ભૂતકાળ માં ધરપકડ કેમ કરવામાં આવી હતી ? તે વિશેની માહિતીઓ જાણીશુ આ આંબલાલ નો લેખ પૂરો વાંચો કોઈ પણ ઋતુમાં એક નામ હમેશા ચર્ચા  માં આવતું હોય તો  એ નામ છે આંબલાલ પટેલ છે .આ નામ તમે સમાચાર પત્રો માં ,સમાચાર ની ચેનલો માં અને સોસીયલ મીડીયામા ઘણી વખત સાંભળ્યું હશે અને ક્યાંક અને ક્યાંક ને વાંચું પણ હશે આપણે આંબલાલ પટેલ ની આ લેખમાં આપણે તેમના જીવન પરિચય વિસે જાણીશુ  આંબલાલ પટેલ જીવન પરિચય વિશે જેમ કે તેમનો જન્મ ક્યાં થયો હતો .તેમને કેટલો અભ્યાસ કરેલો છે .અને તેમના પરિવાર માં કોણ કોણ છે તે જાણીશુ તેની માહિતીઓ નીચે મુજબ આપેલ છ

ગજબ નું પક્ષી કોઈ પણ અવાજ કોપી કરે તે જુઓ

છબી
એક અધભૂત પક્ષી ની ઇતિહાસ : વિશ્વની વર્તાઓ , સુંદરતા અને કુદરતી અજીયાબીઓ માંથી  ભરેલું એક અધભૂત સ્થળ છે .BBC અર્થની યુ ટ્યૂબ ચેનલ પર જાઓ અને તમારા ગ્રહને મળો .તમને અહીં 50 વર્ષના મૂલ્યના આચાર્યજનક ,મનો રંજન વિચાર પ્રેરક અને શેક્ષણિક કુદરતી ઇતિહાસ ની સામગ્રહી  લાઇન લાઇર પક્ષી ના અધભૂત પક્ષી અવાજો મિમિક અવાજો તેમજ તમે માનવ અવાજો ,ચેનસો નું અનુકરણ કરતા લીડર્ર્બર્ડ અવાજો નું કવરેજ જોયું હશે .કમેરા કીલક્સ તેઓની તેમની સનદાર સ્વનન્ન પ્રદશન ક્રિયાઓ માટે સંકલે છે ,બાયોલોજી ઓથી હજુ સુધી એવિયન મિમિક્રિન કાર્યને ઉકેલવાનું બાકી છે .લીરબર્ડ ની અવાજો એક કરતા વધુ ફકસન હોવાની સંભવનાં છે , સઁખ્યાબન્ધ ઓસ્ટીયલન સોનગબોર્ડ અને બોર્ડ ની અન્ય પ્રજાતિઓ ના રસપ્રદ અવાજોની નકલ કરે છે લીરબર્ડ મોટા પાસરિન પક્ષીઓ છે , જે ક્રમમાં સૌથી મોટા છે .તેઓ મજબૂત પગ અને પગ અને ટૂંકી ગોલાકાર પંખોવાલા  જમીન પર જીવતો પક્ષીઓ છે .તેઓ સામાન્ય રીતે ફલાયસ હોય છે અને ડાઉનહિલ ગ્લાઈડીંગ ના સમયગાળા સિવાય ભગેયજ હવામાં જાય છે .શાનદાર લીડર્બર્ડ એ બે પ્રજાતિઓ મોટા મોટી છે .અને માદા 74 થી 84 લાંબી હોય છે અને નર 80 થી 98 સુધિ લાંબી હોય છે જ