પોસ્ટ્સ

જુલાઈ, 2023 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ઓગસ્ટમાં આટલા દિવસો સુધી બેંકો રહેશે બંધ

છબી
ઓગસ્ટમાં આટલા દિવસો સુધી બેન્કો રહશે બંધ : તમામ બેંકો વપરાસ કર્તાઓ માટે મહત્વ પૂર્ણ સમાચાર જો બેંક સબંધિત કોઈ કામ હોય તો તેને જલ્દી પૂર્ણ કરો કારણ કે ઓગસ્ટમા બેંકો 14 દિવસ બંધ રેહવાની છે  આનાથી ગ્રાહકોને બેંકો ને લગતા કામ અસર પડી સકે છે ,જો કે ઓનલાઇન સેવાઓ ગૂગલે પે , ફોન પે, પેટિયમ અને ઇન્ટરનેટ સેવાઓ ચાલુ રહશે , પરંતુ ચેક બુક / પાસબુકના કામ  ને અસર થઈ સકે છે  ઓગસ્ટમાં આટલા દિવસો સુધી બેન્કો રહશે બંધ :- રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ની રજાઓની યાદી અનુસાર ઓગસ્ટ માં શનિવાર અને રવિવાર સહિત કુલ 14 દિવસો બેંકો બંધ રહેશે .ઓગસ્ટ માં મહિનામાં 4 રવિવાર છે .જયારે બીજા અને ચોથા રવિવારે બેંકો ની રજા હોય છે , એટલે 6 રજાઓ આખા દેશમાં નીચ્ચિત છે . આ રજાઓ માંથી કેટલીક દેશભરની બેંકો ને લાગુ પડશે ,જયારે કેટલીક ચોક્કસ રાજ્યો અને પ્રદેશો ને લાગુ પડશે .બેંકો દર મહિનાના  પ્રથમ અને ત્રીજા શનિવાર ખુલ્લી હોય છે . આ બેંકો ની કેટલીક રજાઓ રાજ્ય વિશિષઠ હશે અને રાષ્ટીય રજાઓ દરમિયાન ,દેશભરની બેંકો બંધ રહશે. ઓનલાઇન સેવાઓ ચાલુ રહશે :- યુપીઆઇ ,મોબાઈલ બેન્કિંગ અને ઇન્ટરનેટ બેન્કિંગ જેવી ડીઝીટલ સેવાઓ પર બેંક રજાઓની કોઈ અસર નથી ,ય

હવામાનન ની આગાહી કરનાર અંબાલાલ કોણ છે ? / તે કેવી રીતે હવામાન નિષ્ણાત બન્યા / તેઓની ધરપકડ શા માટે કરવામાં આવી હતી

છબી
આંબલાલ કોણ છે ? તે કેવી રીતે નિષ્ણિત બન્યા અને તેઓની ધરપકડ સા માટે કરવામાં આવી હતી ? આજે વરસાદ ની આગાહી સાભળતા ત જ આંબલાલ નું નામ યાદ આવે  છે. ગુજરાત રાજ્યામા આંબલાલ પટેલ હવામાન નિષ્ણાત તરીખે જાણીતા છે .તેઓ જોઈતિષ શાસ્ત્ર માં પણ રસ ધરાવે છે .મેઘમહોદય ગ્રન્થ , વારાહી સંહિતા અને વરસાદનો વરતારો જેવા ગ્રન્થોની અભ્યાસ કરી ને જોઈતિષ તીસ દષ્ટીય એ હવામાંન અંગેની આગાહી કેવી રિતે કરવુ તેનું જ્ઞાન પ્રપ્ત કર્યું છે .આજે આપણે આ લેખ માં અંબાલાલ પટેલ કોણ છે ? તેઓનો અભ્યાસ કેટલો છે ?તેઓની ભૂતકાળ માં ધરપકડ કેમ કરવામાં આવી હતી ? તે વિશેની માહિતીઓ જાણીશુ આ આંબલાલ નો લેખ પૂરો વાંચો કોઈ પણ ઋતુમાં એક નામ હમેશા ચર્ચા  માં આવતું હોય તો  એ નામ છે આંબલાલ પટેલ છે .આ નામ તમે સમાચાર પત્રો માં ,સમાચાર ની ચેનલો માં અને સોસીયલ મીડીયામા ઘણી વખત સાંભળ્યું હશે અને ક્યાંક અને ક્યાંક ને વાંચું પણ હશે આપણે આંબલાલ પટેલ ની આ લેખમાં આપણે તેમના જીવન પરિચય વિસે જાણીશુ  આંબલાલ પટેલ જીવન પરિચય વિશે જેમ કે તેમનો જન્મ ક્યાં થયો હતો .તેમને કેટલો અભ્યાસ કરેલો છે .અને તેમના પરિવાર માં કોણ કોણ છે તે જાણીશુ તેની માહિતીઓ નીચે મુજબ આપેલ છ

ગજબ નું પક્ષી કોઈ પણ અવાજ કોપી કરે તે જુઓ

છબી
એક અધભૂત પક્ષી ની ઇતિહાસ : વિશ્વની વર્તાઓ , સુંદરતા અને કુદરતી અજીયાબીઓ માંથી  ભરેલું એક અધભૂત સ્થળ છે .BBC અર્થની યુ ટ્યૂબ ચેનલ પર જાઓ અને તમારા ગ્રહને મળો .તમને અહીં 50 વર્ષના મૂલ્યના આચાર્યજનક ,મનો રંજન વિચાર પ્રેરક અને શેક્ષણિક કુદરતી ઇતિહાસ ની સામગ્રહી  લાઇન લાઇર પક્ષી ના અધભૂત પક્ષી અવાજો મિમિક અવાજો તેમજ તમે માનવ અવાજો ,ચેનસો નું અનુકરણ કરતા લીડર્ર્બર્ડ અવાજો નું કવરેજ જોયું હશે .કમેરા કીલક્સ તેઓની તેમની સનદાર સ્વનન્ન પ્રદશન ક્રિયાઓ માટે સંકલે છે ,બાયોલોજી ઓથી હજુ સુધી એવિયન મિમિક્રિન કાર્યને ઉકેલવાનું બાકી છે .લીરબર્ડ ની અવાજો એક કરતા વધુ ફકસન હોવાની સંભવનાં છે , સઁખ્યાબન્ધ ઓસ્ટીયલન સોનગબોર્ડ અને બોર્ડ ની અન્ય પ્રજાતિઓ ના રસપ્રદ અવાજોની નકલ કરે છે લીરબર્ડ મોટા પાસરિન પક્ષીઓ છે , જે ક્રમમાં સૌથી મોટા છે .તેઓ મજબૂત પગ અને પગ અને ટૂંકી ગોલાકાર પંખોવાલા  જમીન પર જીવતો પક્ષીઓ છે .તેઓ સામાન્ય રીતે ફલાયસ હોય છે અને ડાઉનહિલ ગ્લાઈડીંગ ના સમયગાળા સિવાય ભગેયજ હવામાં જાય છે .શાનદાર લીડર્બર્ડ એ બે પ્રજાતિઓ મોટા મોટી છે .અને માદા 74 થી 84 લાંબી હોય છે અને નર 80 થી 98 સુધિ લાંબી હોય છે જ

જૂની ચલણી નોટો નું અધભૂત કલેક્સન

છબી
જૂની નોટોનું અધભૂત કલેક્સન અને ચલનિ નોટોનુ અધભૂત કલેક્સન :- ભારતમાં ચલણમાં આવેલી નોટોનું 1905 થી અત્યાર સુધીનુ કલેક્સન પીડીએફ સ્વરૂપે છે  88પેજ ની આ પીડીએફ માં તમામ ચલણી નોટોના ફોટા છે  એક વખત અચૂક જુઓ અને જૂની યાદો તાજી થઈ જસે  અને તમારા બાળકો ને પણ બતાવો ચલણ દ્રારા એ બ્લુમબર્ગ  જેનેરિક કોમ્પોઝિટ  રેટ નો પ્રતિનિધિ છે ,જે બજાર ના સહભાગીઓ દ્રારા યોગદાન આપતા સુચક દોરો પર આધારિત છે .ડેટા કોઈપણ વસતાવિક બજારનો વ્યવસાય પર આધારિત નથી .ચલણ ના ડેટા માં 5 મિનિટ નો વિલંબ થાય છે ,તે માત્ર માહિતિઓ ને પ્રદાન કરવામાં આવે છે અને તે ટ્રેનિંગ માટે બનાવેલ નથી,બ્લુમ બર્ગ માં ડેટાની ચોક્સાઇ ની બાયધરી આપતું નથી . સંપૂર્ણ વિગત જુઓ   ભારતીય રૂપિયો ભારતનું સત્તાવાર ચલણ છે  અને રૂપિયાને 100 પેસા માં વિભાજીત કરવામા આવે છે ,જો કે 2019 સુધીમાં ,1 રૂપિયાનું શ્રેણીમાં સૌથી ઓછું મૂલ્ય ઉપીયોગ માં લેવા માં આવે છે  .ચલણ મુદ્દાને ભારતીય રિઝરવ બેન્ક  દ્રારા નિયત્રિત કરવામા આવે છે .રિઝર્વ બેન્ક ભારતમાં ચલણ નું સંચાલન કરે છે અને ભારતીય રિઝર્વ બેન્ક એક્ટ 1934 હેઠળ ચલણ વ્યવસ્થપન કરે છે અને તેની ભૂમિકા પ્રાપ્ત થાય છે

ગુજરાત સરકારની તમામ યોજનાઓની અગત્યની માહિતીઓ

છબી
ગુજરાત સરકારની તમામ યોજનાની અગત્યની માહિતીઓ :-  ગુજરાત સરકારની કેટલીક યોજનાઓ ની ઉપીયોગી માહિતી અહીં પીડીફ માં આપેલ છે. વિવિધ યોજનાઓ નો લાભ લેવા માટે તેની યોગ્યતા સુ છે ? યોજનાઓ નો લાભ લેવા માટે ક્યાં  પુરાવાની જરૂર છે ?યોજનાઓ નો લાભ કોણ લઈ સકે છે અને યોજનાઓ નો લાભ લેવા માટે નું અરજી પત્રક ક્યાંથી ડાઉનલોડ કરવું તે અંગે ની મહત્વની માહિતીઓ આપવામાં આવે છે  ઘણીવાર્ જયારે અમારે કોઈ સરકારી કામ માટે અરજી કરવાની હાય છે .તયારે આ યોજનાઓ નો લાભ લેવા માટે ક્યાં જવું પડે   જાણવા માટે ક્યાં દસ્તાવેજ ના પુરાવા એકત્રિત કરવા પડશે તે શોધવા ઘણી મુશ્કેલી પડે છે .આ યોજનાઓ નો લાભ લેવા માટે કેટલીક આવક ની મરિયાદા ની જરૂર છે પરંતુ કોઇક કેટલાક વર્ષ સુધી ના બાળકોને Ac નો લાભ મળે છે, તો આ બધી માહિતીઓ અહીં આપવામાં આવેલી છે  અને તમામ ઉમેદવારો માટે ઉપીયોગી યોજનાઓ છે ગુજરાત સરકારની ઘણી કલ્યાણકારી યોજનાઓ લાભ કેવી રિતે મેળવવો ,તેના માટે કોના ક્યાં પુરાવા લેવા અને કઈ કચેરીનો સંપર્ક કરવો જોઈએ આ બધી માહિતી માટે અહીં એક સરસ અને રમુજી પીડીફ ફાઈલ મુકવામાં આવેલી છે. કોઈ પણ યોજનાઓ વિશે તમે ઘર બેઠા માહિતીઓ મેળવી સકો છો વિધાર્થીઓ

ગુજરાત માં જોવાલાયક ટોચના 5 સ્થળો

છબી
 ગુજરાત માં જોવાલાયક ટોચના 5 મંદિર    અહીં ગુજરાત ના ટોચના 5 મંદિરો છે તેમની લોકપ્રિયકતા અને ઐતિહાસિક મહત્વ આધાર રાખે છે  સોમનાથ મંદિર :- વેરાવળ માં આવેલું છે .સોમનાથ  મંદિર ગુજરાત ના સૌથી આદરણીય મંદિરોમાનુ એક છે તે ભગવાન સીવને સમર્પિત છે  અને તે બાર જ્યોતિલિંગ મંદિરોનું એક માનવામાં આવે છે  આ મંદિર ગુજરાત રાજ્યાના ગીરસોમનાથ જિલ્લા માં આવેલુ આ મંદિર છે  સમગ્રહ  ઈતિહાસ માં  આ મંદિર ઘણી વખત નષ્ઠ અને પુન :નિર્માણ કરવામાં આવ્યું છે તે ખુબ જ ધાર્મિક મહત્વ ધરાવે છે..                                                                          2   દ્રારકાધીશ મંદિર આ મંદિર ગુજરાત રાજયાના દેવભૂમિ   દ્રારકા જિલ્લા મા આવેલું છે    આ મંદિર ને દ્રારકાધીશ મંદિર જગતમંદિર અથવા           દ્રારકાધીશ   મંદિર તરીખે ઓળખાય છે     એક  હિન્દુ મંદિર છે ,જે ભગવાન કૃષ્ણ સમર્પિત છે. શ્રી કૃષ્ણા   એ દ્રારકાધીશ તરીખે અથવા દ્રારકાના રાજા તરીકે ઓળખાય છે    આ દ્રારકાધિશ્ મંદિર એ ચારધામ નું મંદિર એ તરીકે ઓળખાય   હોય છે તીર્થ યાત્રધામ તરીકે ઓળખાય છે        આ મન્દિર એ પાચ માળ નું છે અને 72 સ્થભો આવેલા છે . અહીં દર વર્ષે ઘણા ભ

હનુમાન મંદિર સાળંગપુર

છબી
          હનુમાન મંહતર સાળંગપુર :-   આ મંદિર મૂળ સ્વામીનારાયણ  સંપ્રદાયમા સૌથી અગ્રણી  મંદિરો નું  માનું એક છે .ગોપલાનંદ સ્વામી દ્રારા હનુમાન ની મૂર્તિ ની સ્થપના કરવામા આવી છે .લેખકે રિમન્ડે વિલિયમ ના જણાવ્યા મુજબ ,અહેવાલ છે કે જયારે સદગુરુ ગોપાલ આનંદ સ્વામી દ્રારા હનુમાન ની સ્થપાના કરવામાં આવી હતી , તેમણે તેના થી સળિયાથી સ્પર્સ કરીયો અને મૂર્તિ જીવન્ત્ થઈ અને ખસેડી .આ વર્તા આ મંદિરમાં કરવા માં આવતી ઉપચાર વિધિ માટે ચાર્ટ બની ગઇ છે  અહીં થી હનુમાન ની મુર્તિ હેન્ડલ બાર મૂછો સાથેના એક મજબૂત આકૃતિ છે , જે એક માદા રાક્ક્ષા ને તેના પગ નીચે કચેડી નાખી છે અને દાંત કાઢે છે,ફોળાવાલા વાંદરોને પરિચારકો થી ભરેલા પર્ણ સમુયો ની વચ્ચે ઉભી છે  1899મા ,વડતાલ ની કોઠારી ગોરધનદાસ શાસ્ત્રી યક્ષપુરુદાસ ને મંદિરની બાબતો નું સંચાલન કરવા માટે નયુક્ત કર્ય તેમના કાર્યકાલ્ દરમિયાન ,શાસ્ત્રી યક્ષદાસ  સ્થળ નું નવનીકરણ કરવામાં આવ્યું છે બાજુમાં બંગલો બધ્યો અને સંકુલન તેની વર્તમાન સ્થિતિ લાવવા માટે  વધુ જમીન માટે સંપાદિત કરે છે  ત્યારબાદ યક્ષદાસ 1907 માં છુટા છેડા લીધા અને BPAS ની રચના કરવામા આવ્યું છે .ત્યારબાદ ગોવર્

રામની જન્મ ભૂમિ ટ્રસ્ટ રામ મંદિર નું નિર્માણનુ પ્રગતિ લાઇવ 3D વિઝયુલાઈઝેશન રિલીઝ કરો

છબી
રામ મંદિર નિહાળો :- અયોધ્યામાં રામ નું મંદિર નું નિર્માણ પુરજોસમા ચાલી રહુ છે ,2024 માં લોકસભા ની ચૂંટણી પેહલા મંદિર ને ભક્તો માટે ખોલવામાં આવે છે તેવી શક્યતા છે  શ્રી રામ જન્મ ભૂમિ  તીર્થ ક્ષેત્ર , મંદિર ના નિર્માણ અને સંચાલનની દેખરેખ  રાખવા માટે રચાયેલ ટ્રસ્ટે એક વિડીઓ શેર કર્યું છે જે લોકાને બતવવા માટે છે કે બાંધકામ પૂર્ણ થયા પછી રામ મંદિર કેવી રીતે દેખાશે 3D વિડીઓમા લીલાછમ લોનથી ઘેરયેલો રામ મંદિર ને દર્શવામાં આવ્યું છે મુખ્ય મંદિર ના સ્થભો અને દીવાલો પર દેવી દેવતાઓના રચના હસે વિડીઓ બતાવે છે કે મંદિરમાં માર્બલ ફ્લોરિંગ અને રેતીના પથ્થરની દીવાલો પણ હશે  અયોધ્યામાં રામ મંદિરનો મનમોહક વિડીઓ પણ ઉપર અને ફ્લોર બનાવવામા આવી રહેલી પેટર્ન દર્શવેલ છે .ભવ્ય મંદિર ચારે બાજુથી કેટલાય નાના મંદિરો ના ઘેરાયલુ  હશે શ્રી જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે અયોધ્યમાં ભવ્ય રામ મંદિર નું 3D વ્યું બહાર પાડવામાં આવ્યું છે  શ્રી જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે તેના અધિકૃત ટવીટર હેન્ડલ પરથી 13 મી  ફેબ્રુઆરી 2022 રોજ  3Dઅવલોક્ન બહાર  પાડવામાં આવ્યુ   હતું  3D પૂર્વ અવલોકન બહાર પડ્યું હતું ..આયધ્યમાં બની રેહલા  રા

ડ્રાઇવિંગ લાયસન્સ માટે ઉપીયોગી પીડીફ

છબી
ડ્રાયવીંગ લાયન્સ ની પીડીફ :- પરીક્ષા પદ્ધતિ :                             જયારે પણ તમે કોઈપણ રસ્તા પર વાહન ચલાવવા માંગો છો તો તમારે ડાઇવિંગ લાઇસન્સ હોવું ફરજીયાત છે ભારત માં 18 વર્ષ પછી ગમે તે વ્યક્તિ વાહન ચાલાવિ સકે છે ગમે તે વ્યક્તિ ડાઇવિંગ માટે અરજી કરી સ કે છે          ભારતમાં ડાઇવિંગ લાઇસન્સ્ વગર ગાડી ચલાવતા હોય તો તેને ભરે દંડ અને અન્ય પરીમાણ ને જવાબદાર હોય સકે છે     ડાઇવિંગ લાઇસન્સ એ એક કાનૂની દસ્તાવેજ છે  જે વ્યક્તિ ને ચોક્કસ વાહન  ચલાવવાની પરવાનગી આપે છે .લાઇસન્સ્ સિવાય કોઈપણ વાહનની  ચલાવવાથી તમે નાણાકીય વળતર અને ગેરલાયક મુશ્કેલી માં આવી સકે છે લર્નીગ લાયસન્સ મેળવવા માટે ,કોમ્પ્યુટર થી નોલેજ ટેસ્ટ પાસ કરવાની જરૂર છે  નીતિ નિયમો, ટ્રાફિકના સાઈનેજ( નિશાન) જેવા વિષયો ટેસ્ટમાં સામીલ છે  ટેસ્ટમાં 15 પ્રસ્નો પૂછવવા માં આવશે ,પાસ થવા માટે તે પેકી11 પ્રસ્નો નો જવાબ સાચા આપવા જરૂરી છે પ્રતિક પ્રસ્નો જવાબ આપવા માટે 48 સેકન્ડનો સમય મળશે ટેસ્ટમા સફળ ન થનાર વ્યક્તિ  24 કલાક ના સમય બાદ ફરીથી ટેસ્ટ માટે અપીલ કરી સકે છે  જે વ્યક્તિ પાસે લર્નીગ લાયસન્સ છે અથવા ડ્રાઇવીંગ લાઇન્સેસ છે તે વર્તમાન

આધારકાર્ડ ઓનલાઇન ડાઉનલોડ કરો

છબી
આધારકાર્ડ ઓનલાઇન ડાઉનલોડ કરો :-   આ કાર્ડ માં ભારતીય નાગરિકો માટે ઓળખ નંબર છે,ભારત સરકાર દ્રારા ઇન્ડિટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્રારા જારી કરવામા આવે છે ભરતી કરાયેલા નાગરિકો તેમની ઉંમર અને જાતિને ધ્યાનમાં લીધા વિના સરકાર દ્રારા નયુક્ત કરાયેલા લોકો દ્રારા ચકાસેયલા જરૂરી પુરાવા સાથે આધાર કાર્ડ માટે નોંધણી કરવામાં અવેલી છે આધાર કાર્ડ નો ઉપીયોગ આધાર પુરાવા તરીકે થાય છે અને ભારત સરકાર દ્વારા આપવામાં આવતી નોકરીઓ યોજનાઓ નો લાભ મળે ખવાયેલ આધારકાર્ડ મેળવો :- તમે તમારા મોબાઈલ માં આધારકાર્ડ ડાઉનલોડ કરવા માટે  કોઈ ચાર્જ ચૂકવવો પડતો નથી ,પરંતી આધારકાર્ડ ફરીથી પ્રિન્ટ કરો છો તો તેના માટે ચાર્જ ચૂકવવો પડશે જે તમને પોસ્ટ દ્રારા મોકલવવા આવશે  .નવું આધારકાર્ડ મેળવવતી વખતે  જો કોઈ વ્યક્તિ પાસેથી નિર્ધારિત  રકમ કરતા વધુ ચાર્જ લેવામાં આવે તો તમે હેલ્પલાઇન નંબર પર ફોન કરીને ફરિયાદ નોંધાવી શકો છો  પીવીશી આધારકાર્ડ ઘર બેઠા મેળવો :- આધારકાર્ડ પીવીસી કાર્ડ ઓડર કરો UIDAI દ્રારા સરું કરવામાં આવેલી એક નવી સેવા જ છે જે આધાર ધારક ને  તેની /તેણીની આધાર વિગતો પીવીસી કાર્ડ પર નજીવી ફી ચૂકવી ને પ્રિન્ટ કરવા સક્ષમ બનાવ

પેટ્રોલ કે ડીઝલ ભરવાતી સમયે મીટર પર પર માત્ર '0' નહી,ડેન્સિટી પણ ચેક કરો, અહીંથી થાય છે બધા ખેલ

છબી
 પેટ્રોલ અને ડીઝલ ભરવતી વખતે 0 પર નહીં પણ ડેન્સિટી પણ ચેક કરો આ બધો ખેલ છે અહીં થી :- પેટ્રોલ પંપ પર છેતરપિંડી ની થતી ઘટનો જોઈ અથવા સાંભળી હશે કે પછી  તમારી સાથે પણ તેવી ઘટના બની હશે .પેટ્રોલ ભરવાતી વખતે આપણા બધા ઝીરો( '0) 'જ ચેક કરતા હોય છીએ આપણા બધા માની લઈ સે કે આપણા છેતરાયા નથી પરંતી એવું નથી કે પેટ્રોલ ભરવાતી વખતે ઝીરો ઉપરાંત તમારે તેની ડેન્સિટી પણ ચેક કરવી જોઈએ પેટ્રોલ અને ડીઝલ ભરવતી વખતે ચેક કરો :-    જયારે પણ તમે પેટ્રોલ પંપ પર ડીઝલ /કે પેટ્રોલ ભરાવવા જાઓ છે તયારે તમારી નજર ફયુઅલ ના ડિસ્પેન્સર ના મિશનના મીટર પર હોય છે .તમે ઝીરો જોવાનું ભૂલતા નથી અને જો તમે ભૂલી જાઓ તયારે પેટ્રોલ ભરતા પેહલા પેટ્રોલ પંપ નો સ્ટાફ  યાદ અપાવે છે .મીટર પર ઝીરો જોઈને તમે વિશ્વાસ કરી લો છો ,તમારી ગાડી બરોબર પેટ્રોલ જ ભરવામાં આવ્યું છે ,પેટ્રોલ પંપ વાળા તમારી સાથે કોઈ છેતરપિંડી તો નથી કરીને .જો તમે અત્યાર સુધી ફયુઅલ  ડીસ્પેન્સર મીટર પર ઝીરો જોઈને ખુશી થનાર માંથી એક રહા છો ,જારા ચેતી જાજો ,મીટર પર ઝીરો જોઇ પછી પણ તમારી સાથે છેતરપીંડી થયી સકે છે .ઝીરો નહીં પણ પેટ્રોલ પંપ આ બધો ખેલ ડેન્સિટી સાથે થય

SBI બેન્ક માં જવાની જરૂર નથી ,ઘર બેઠા આ સુવિધાઓ મળશે

છબી
Sbi whatsapp services  : SBIએ ભારતની સૌથી મોટી બેન્ક છે એસબીઆઈ  સુવિધા સમયંતરે નવી સર્વિસ લોન્ચ કરતી રહી છે .હાલ એસબીઆઈ દ્રારા એક નવી સુવિધા જાહેર કરવા માં આવી છે તેનુ નામ છે SBI whatspp  બેન્કિંગ સર્વિસ .ચાલો આ લેખમાં આ સર્વિસ વિસે મહીતિ દર્શવેલ છે  Sbi bank જવાની જરૂર નથી:  ભારતીય સ્ટેટ બેન્ક એ પોતાના ગ્રહકો માટે whatspp થી સર્વીસ સરું કરી છે .આ અતર્ગત ગ્રાહકો ઘર બેઠા સ્ટેટ બેન્ક સાથે સંકળાયેલા અને જરૂરી કામ પૂરું કરી શકશે એસબીઆઈ ની whatspp બેન્કિંગ સર્વિસ દ્રારા કોઈ પણ ગ્રાહક પોતાના  બેન્ક એકાઉન્ટ ની લગતી જાણકારી પ્રાપ્ત કરી સકે છે  ગ્રાહકો માટે બેન્કિંગ માટેની સુવિધા સરળ બનાવવા માટે  દેશના કરોડો કસ્ટમર માટે બેન્ક દ્રારા સુવિધા સરું કરવામાં આવેલી છે       whatspp બેન્કિંગ સર્વિસની જાહેરાતો sbi એ પોતાના ઓફિસિયલ ટ્વિટર એકાઉન્ટ  whatspp બેન્કિંગ સર્વિસ :- પોસ્ટનું નામ : whatspp બેન્કિંગ સર્વિસ                                 બેન્કનું નમ : : સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા                                        સ્થળ : ભારત.                                                                     લાભ

બનાસકાંઠા માં 5 જોવાલાયક સ્થળ

છબી
બનાસકાંઠા જિલ્લો ગુજરાત રાજ્યમાં આવેલ  છે તેમા જોવાલયક મહત્વ ના 5 સ્થળો     જેસોર રીંછ અભ્યારણ્ય: -   આ જેસોર રીંછ અભિયારણ બનાસકાંઠા આવેલું છે .તે અમીરગઢ તાલુકામાં આવેલું છે. અહીં રીંછ ,નીલ ગાય અને ઝરખ જેવા પ્રાણીઓ જોવા મળે છે .રીંછોની સંખ્યા હાલ માં અંત્ય ભયજનક અવસ્થામા છે .જેસોરમા અરવલ્લી ની ટેકરીઓ આવેલી છે. જેસોર રીંછ અભિયારણ રાજસ્થાન ના સીમા હે આવેલું છે બનાસકાંઠા માં પાલનપુર થી 45 કિલોમીટર. દૂર રીંછ નું અભિયારણ જેસોર આવેલું છે જેસોર માં ટેકરીઓ આવેલી છે તે ઊંચી છે  આ જેસોર રીંછ અભિયારણ  શિયાળ દરમિયાન ફરવાની આનંદ આવે છે .અને ગુજરાત માં જોવલાયક અને સુંદર સ્થળ આવેલું છે આ અભિયારણ એ કાળા રીંછ તરીખે જાણીતું છે અને સારું અભિયારણ આવેલું છે  અંબાજી જોવાલાયક સ્થળ :-  અંબાજી એ બનાસકાંઠા જિલ્લા માં દાતા તાલુકામા આવેલું છે તે ગુજરાત રાજ્ય અને રાજસ્થાન ની સીમા પર એવેલું છે તે પ્રસિદ્ધ યાત્રાધામ છે આરાસુર પર્વતની ટેકરીઓ માં આવેલું છે તે 51 શક્તિપીઠો માંથી પવિત્ર સ્થળ છે  અંબાજી એ મૂળ સીટ ગબ્બર પર્વતમાળા પર આવેલું છે અહીં પૂનમ દિવસ વસ્તી વધારે આવે છે દર ભાદરવી  પૂનમ ના દિવસે મેળો ભરાય . છે  ત્યા

પીએમ કિસાન યોજનાના 14 હપ્તાની લેટેસ્ટ માહિતીઓ મેળવો

છબી
પીએમ કિસાન યોજનાના 14 હપ્તાની લેટેસ્ટ માહિતીઓ અમારી   સરકાર ની દ્રારા લોકોની સુખાકારી અને હિતમાં ધ્યાનમાં રાખિને અનેક યોજનાઓ ચલાવવામા આવે છે. જેમાં પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના ,પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2023 ,પ્રધાનમંત્રી આવાસ યોજના 2023 જેવી યોજના નો સમાવેશ થાય છે .આ દરેક યોજનામા ખેડૂતની લોકપ્રિય યોજના એટલે પ્રધાનમંત્રી કિસાન સન્માન  નિધિ યોજના .આ યોજનાના હેઠળ ખેડૂતને 13મો હપ્તો તેમના બેન્ક ખાતામાં જમાં થયેલ છે . હવે તે ₹2000 ના 14 હપ્તાની રાહ જોઈ રહા છો  પીએમ કિસાન યોજના વિશે સારા સમાચાર છે કે ₹2000 ના 14 હપ્તાની તારીખ બહાર પાડવામાં આવી છે . સુ છે આ પીએમ કિસાન કયારે થશે યોજના નો 14 માં હપ્તો ? તમામ માહિતી માટે અમારો આર્ટિકલ અંત સુધી વાંચવો પડશે  આ આર્ટિકલ માં , અમે તમામ ખેડૂતો ભાઈઓ અને બેહનો નું હ્રદય પૂર્વક સ્વાગત કરીએ છીએ .અમે તમને જણવવા માંગીએ છીએ કે pm kisan યોજના લઈ 14 નું હપ્તા ને લઈ નવું અપડૅટ આવ્યુ છે  અને તમને આર્ટિકલ માં વિગતવાર માહિતી આપી રહા છીએ આ યોજના વિસે જાણવા માટે આ આર્ટિકલ અંત સુધિ વાંચવું પડશે તમને જણાવીએ દઈએ છે ,pm kisan લાભર્થી નવા સ્ટટસ .        નવ

કુંવરબાઈ નું મામેરું યોજના 2023

છબી
કુંવરબાઈ નું મામેરું ૨૦૨૩:- ગુજરાત સરકાર દ્રારા વિવિધ વિભાગો માં કાર્યરત  છે .દરેક વિભાગ દ્રારા અલગ અલગ કામગીરી કરવામાં આવે છે .ગુજરાત સામાજિક ન્યાય અને અધિકારની વિભાગ દ્રારા વિવિધ યોજનાઓ યોજનાઓ ચલાલવા માં આવે છે .આ યોજના e સામાજિક કલ્યાણ પોર્ટલ પર ચલાવવા આવે છે અને માનવી ગરિમી યોજના, વિધાર્થીઓ વિદેશ જવા માટે ની લોન , ડો આંબેડકર આવાસ યોજના , કુંવરબાઈ નું મામેરું યોજના વેગેરે ચાલી રહી છે , આ આર્ટિકલ માં કુંવરબાઈ નું મામેરું વિસે માહિતી મેળવીશુ ગુજરાત  રાજયમાં ગરીબ પરિવારો ને દીકરીઓ ને કલ્યાણ માટે  ઘણી બધી કલાયાણ કારી યોજનાઓ ચાલે છે .જેમાં યોજના માં કુંવરબાઈ નું મામેરું યોજના નો સમાવેશ થાય છે .એ લગ્ન સાહય યોજનાઓ દ્રારા ગરીબી પરિવાર માટે આર્થિક રીતે મદદ રૂપે થવાનો ઉદયસીય થાય છે .લગ્ન કરેલ દીકરીઓ ને DBT દ્રારા સીધા તેમના બેન્ક એકાઉન્ટ હવે ચૂકવવા માં આવે છે .કુંવરબાઈ મામેરું યોજનાઓ એસ સી વર્ગની દીકરીઓ, ઓબીસી વર્ગ ની દીકરીઓ માટે લગ્ન થયા પછી લાભ આપવવા આવે છે આ યોજના માં લાભર્થી દીકરીઓ દીઠ  રુપિયા 12000 ની જમાં કરવા આવે છે  કુંવરબાઈ મામેરું નું હેતુ :- રાજ્યમાં આર્થિક રીતે નબળા વર્ગના પરિવારો

ખેડુત ગોડાઉન શાહય યોજના : 75000 રૂપિયા ની શાહય

છબી
ગુડાઉન સહ્ય યોજના :-  ખેડૂત ગુડાઉન સાહય  યોજના અંગે મિત્રો વચ્ચે  ચર્ચા ચાલી રહી  હતી ,જેણે ગુજરાત ના ખેડૂતો ikhedut પોર્ટલ નો લાભ લેવા માટે રસ  જગડ્યો છે .આ યોજનાઓ ખેડૂતો માટે તેમની આવક વધારીને તેમની  આર્થિક સ્થિતિ સુધારવાની તક રજુ કરે છે .ગુજરાત સરકારનો  અંતિમ ધ્યેય ખેડૂતો માં આર્થિક વિકાસને સરળ બનવવા આવશે .ખેડૂત ગોડાઉન સાહય માટેની યોજના એ પાકના સંગ્રહ માટેની ગોડાઉન ની સ્થપના દ્રારા તેનો લાભો મેળવવાની તક છે        ગુડાઉન યોજનાઓ..      રાજ્યમાં ખેડૂતો સારી માત્રામાં ખેતપેદાશોનુ ઉત્ત્પાદન કરી શકાય છે ,જો કે ,તેમના પાકને ઘણીવાર ચક્રવાત ,કમોસમી વરસાદ અને ભારે વરસાદ જેવી કુદરતી આફતો થી અસર થાય છે .ચોમાસાની ઋતુ દરમિયાન ,જયારે ખેડૂતો તેમના પાક ને યોગ્ય રીતે સંગ્રહ કરી શકાતા નથી ,તયારે તેમની ઉપજ બગડવા લાગે છે ,સરકારે તયારે સરકાર તેની  નોંધ લીધી છે અને હવે ખેડૂતો ને સબસીડી આપીને પાકના ગુડાઉન બનાવવા માટે  પ્રોત્સાહિત કરી રહી છે .અનાથી ખેડૂતો ને  પાક ઉત્પાદન સુરક્ષિત રાખવા માં હવે લાંબા સમય સુધી  તેની ગુણવતા જળવવા મદદ મળશે .તેનાથી ખેડુતો ને આર્થિક લાભ થશે  આ પ્રોગ્રામ નો લાભ લેવાની તક ગુમાવશો

આયુષ્માન કાર્ડ ઘર બેઠા ડાઉનલોડ કરો

છબી
  આયુષ્માન કાર્ડ :-  સરકાર દ્રારા સંચાલિત આરોગ્ય વીમા કાર્યક્રમ તબીબી સંભાળ ,નિદાન  અને પ્રી_ હોસ્પિટલલાઇજેસન ફી સાથે સાંકળાયેલા મોટાભાગના ખર્ચના આવરી લે છે . આ યોજનાઓ કેસલેશ હોસ્પિટલમાં દાખલ સેવાઓ પ્રદાન કરવા માટે આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ નો ઉપીયોગ પણ કરે છે   રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ માં ભાગ લેવા માટે અધૂકૃતતા આપવામાં આવી હોય તેવી કોઈ પણ હોસ્પિટલમા સારવાર મેળવવા માટે દર્દીઓ તેનો ઉપોયોગ કરે છે .સત્તાવાર વેબસાઈટ પરથી @pmay.gov.in પરથી  તેમના આયુષ્યમાન કાર્ડ  ડાઉનલોડ નું પ્રદષણ કરે છે ,કાર્યક્રમમા સહભાગીઓ કોઈપણ જરૂરું તબબી સારવાર માટે દાખલ થઈ  સકે છે .અમે આયુમાન કાર્ડ ડાઉનલોડ વિશેની તમામ સાથે અહીં છીએ     આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ માં પાચ મિનિટ સમય લાગે છે .અધિકૃત વેબસાઈટ એટલે  કે @pmjay.gov.in પર જો તમે આયુષ્યમાન્ કાર્ડ ડાઉનલોડ કરવા માંગતા હોય તો થોડું નીચે સ્કોર્લ કરો અને વધુ માહીતો જાણો ભારત સરકારે  આરોગ્યની સાંભળ માટે લોકોના ઘરો (c phs ) ની નજીક લાવવા પ્રિયાસ રૂપે  વ્યાપાક પ્રાથમિક આરોગ્ય સંભાળ પોચડવા માટે એક લાખ પચાસ હજાર HWC ની જાહેરાત કરી છે.લાભોનો આનંદ મણવા માટે  તમારે ફક્ત pmjay ગો

ગુજરાત ટુ વ્હીલ ની યોજનાઓ 2023 ગો ગ્રીન યોજનાઓ 2023

છબી
ગુજરાત ગો ગ્રીન યોજના 2023 ગો~ગ્રીન યોજનાઓ 2023 (ટુ વ્હીલર યોજનાઓ 2023)ગુજરાત સરકાર લાગુ કરો વિવિધ વર્ગના લોકો માટે અસંખ્ય સહાયક યોજના ઓ ચલાવે છે  સરકાર સાથી આવવા માટે કુત્રિમ પુલને પ્રોત્સાહિત કરવા માટે એક યોજના મુકવામા આવી છે ભારત ના "ગ્રીન ઈન્ડિયા" ચાર્જ અને બેટરી થી ચાલતા દ્રી ચક્રિય વાહનોની ખરીદી ને પ્રોત્સાહિત કરવા જે કાર્બન ઉસર્જન ઘટાડે છે   ગો ગ્રીન સ્કીમ : કુત્રિમ કામદારો દ્રારા બેટરી સંચાલિત ટુ વહીલર ખરીદવા માટે 30 કોવન્મ અથવા 30000//બે માંથી જે ઓછું હોય તે સબવેસન તરીખે ચૂકવા માં આવશે અને ટુ વહીલર ના આરટીઓ માટે રજીસ્ટ્રેશન ટેક્સ અને રોડ ટેક્સ પર એક વખત સબવેસન પણ આપવા માં આવે છે  ગો ગ્રીન યોજનાઓ 2023 ઓનલાઇન અરજી કરો ગો ગ્રીન યોજનો 2023 માટે ઓનલાઇન  અરજી કરો  કર્ણાટક સરકારની ગો ગ્રીન અને ગુજરાત ગો ગ્રીન ગ્લોબલ ગુજરાત ગો ગ્રીન ઇલેક્ટ્રિક વહિકલ ગુજરાત ગો ગ્રીન સ્કીમ 2023   ગો ગ્રેન યોજના : ગ્રીન શ્રીક યોજના                                         સ્કીમનો આદરસ : સ્લોગર્સન સ્કુટર ખરીદવા મદદ કરવી               નોંધાયેલા લાભાર્થી નું જૂથ : રાજ્યના કામદારો                   

PVC આધારકાર્ડ ઓનલાઇન મેળવો

છબી
નવું pvc કાર્ડ મંગાવો :- UIDAI (યુનિક આઈડન્ટિફિકેક્શન ઓથેરેટ ઓફ ઈન્ડિયા ) એ તાજેતરમા pvc આધારિત આધારકાર્ડ રાજુ કર્યું છે આ કાર્ડ લઈ જવા માં સરળ અને ટકાઉ છે તેમાં ફોટોગ્રાફ્સ અને વસ્તી વિષયક વિગતો સાથે ડિજિટલ હસ્તક્ષરિત સુરક્ષિત Qr કોર્ડ હશે .જે ઘણી સુરક્ષા અને સુવિધાર્થી સજ્જ હશે .UIDAI નું કેહવું છે કે જો તમારા મોબાઈલ નંબર આધારકાર્ડ સાથે રજીસ્ટર ન હોય તોય તમે pvc આધારકાર્ડ માંગાવી સકો છો   સુ હવે તે આધારકાર્ડ નો ઉપીયોગ કરવો ફરજીયાત થશે ?ના તે નથી UIDAI સ્પષ્ટ કરી છે કે  સામાન્ય લોકોની સુવિધા માટે સમયાંતર્ ઘણા પ્રકાર કાર્ડ જારી કરવામાં આવશે જેમ કે ઈ સપોર્ટ, સપોર્ટ લેટર ,એમ સપોર્ટ ,અને સપોર્ટ pvc કાર્ડ તમે તમારી સુવિધા અને ઉપબ્ધ અનુસાર આમાંથી કોઈ પણ પ્રકાર નું કાર્ડ ઉપીયોગ કરી સકો છો ,તે કહેવું ખોટું છે કે જુના આધાર માન્ય નથી .બધા કાર્ડ એક સરખા છે અને ઓળખ માટે સરકારી દસ્તાવેજ તરીકે ઉપીયોગ કરી શકાય છે  તેઓ UIDAI વેબસાઈટ પર UIDAI.gov. પર પરથી ઓડૅર કરી શકાય છે તેના માટે આધાર નંબર વરચુલ અથવા એનરોલમેન્ટ આઇડી જરૂર પડશે .જોકે તેના માટે 50 રૂપિયા ચૂકવા પડશે આધારકાર્ડ સ્પીડ પોસ્ટ દ્રારા રજિસ્ટર

ગુજરાતમાં વરસાદ ની ભારેથી અતિભારે વરસાદની આગાહી

છબી
અમાલાલ નિ આગહિ:-    ગુજરાત મા હવે ચોમાસુ વધી રહુ છે  ગુજરાતમાં હવે ચોમાસુ આગળ વધી રહુ છે પ્રિ મોન્સૂન સક્રિયા થતા આગામી દિવસોમા રાજ્યમા વરસાદ ની આગાહી હવામાન વિભાગે કરી છે . રાજ્યાના મોટા વિસ્તાર માં  વરસાદ ની આગાહી છે  ચોમાસુ પૂર્વ સક્રિય વરસાદ ની આગાહી બે દિવસો પેહલા રાજયા ને કટેલા વિસ્તાર માં વરસાદ પડ્યો હતો જે રહુ રહો છે તેનો એહવાલ છે .હવામાન વિભાગે જણાવ્યું છે કે ચોમાસા વરસાદની આગાહી છે આખો ચોમાસો વરસાદ આવશે .રાજ્ય ના કેટલા વિસ્તાર માં પવન સાથે વરસાદ પણ પડી સકે છે .તેમજ વાદળ છાયું વાતાવરણ જોવા મળી રહું છે  હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તર ગુજરાત માં સતત સાત દિવસ વરસાદ આવી સકે છે તેવું હવામાન વિભાગે જણવ્યું છે  ઉતર ગુજરાત અને દક્ષિણ ગુજરાત માં સતત 48 કલાક સરળ સુધી વરસાદી વાતાવરણ હોવાની સભાવના છે  આજે ગાંધીનગર ,બનાસકાંઠા ,પાટણ ,મહેસાણા માં વરસાદ ની શક્યતા દર્શવેલી છે જો વરસાદ આવશે તો કેટલીક જગ્યા એ ખાડોઓ ભરાઈ જસે અને રસ્તા બન થયી જસે અને માણસો ની અવર જવર પણ બન્ધ થયી જસે અને કેટલીક જગ્યા વીજળી ના થભલા પડી જસે એટલે વીજળી કોઈ પરિવાર જનો ના ઘરો સુધી નહીં જઈ શકે એટલે ઘરો ની બલ્બ બન્ધ થ